Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
પાણી
ક્લોરોફિલ
સૂર્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જેમ ફાવે તેમ બોલો તે સારું નહિ :– વાકયનો પ્રકાર ઓળખાવો.

સાદું
મિશ્ર
પ્રેરક
સંકુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની
ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP