Talati Practice MCQ Part - 2
8 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા ‘નારી શક્તિ એવોર્ડ’ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?

44
40
38
46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અન્નપૂર્ણા
અખોવન
અવિકારી
અખંડ સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP