Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ?

હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે ?

80 સેકન્ડ
120 સેકન્ડ
180 સેકન્ડ
60 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP