Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અવિકારી
અખંડ સૌભાગ્યવતી
અખોવન
અન્નપૂર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
ભરતમુનિ
કવિ ભવભૂતિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
બાલાશંકર કંથારિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ?

ગૃહસેન બીજા
શિલાદિત્ય પહેલા
ધરસેન બીજા
ધ્રુવસેન પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP