ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? રીટ હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત રીટ હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? આપેલ પૈકી કોઈ નહીં વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) આપેલ પૈકી કોઈ નહીં વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP