Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કલાપી
કાન્ત
કનૈયાલાલ મુનશી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

લક્ષ્મણસેન
ધર્મપાલ
દેવપાલ
વિજયસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ?

લક્ષદ્વીપ
ગોવા
પોંડીચેરી
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP