Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

ભીમદેવ પ્રથમ
ભીમદેવ બીજો
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું, તેમણે કયા નવા પક્ષની રચના કરી હતી ?

સમાનતા પાર્ટી
સમતા પાર્ટી
જન સંકલ્પ પાર્ટી
કિસાન પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

સરસ્વતીચંદ્ર
મળેલા જીવ
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP