Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પ્લેઈંગ ઈટ માય વે’ એ કોની આત્મકથા છે ?

કલામ
સાનિયા મિર્ઝા
સચિન તેંડુલકર
રાહુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય
વલ્લભાચાર્ય
સૂરદાસ
નાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1800
1750
2000
1500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP