Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

3%
10%
4%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ચંદ્રકાન્ત બક્ષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

ધૂમકેતુ
૨. વ. દેસાઈ
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

શાર્દૂલવિક્રીડિત
હરિગીત
સ્ત્રગ્ધરા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP