Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
દલપતરામ
નવલરામ પંડ્યા
મણીલાલ દ્વીવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?

શુક્રવાર
સોમવાર
ગુરુવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કાલિદાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

પી.વી. સિંધુ
સાક્ષી મલિક
દીપીકા કુમારી
ગીતા ફોગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP