Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919
13 મે, 1919
13 એપ્રિલ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ?

મેગ્નેશિયમ
સોડિયમ કાર્બોનેટ
આપેલ પૈકી એક પણ નહીં
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

નર્મદ
સ્વામી સુખલાલજી
ગાંધીજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે ?

પોલિથીન
PVC
પોલિબ્યુટાડાઈન
ટેફલેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ડીમલાઈટ' રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ?

ભવાઈ વેશ
ટૂંકી વાર્તા
એકાંકી
હાસ્ય નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP