Talati Practice MCQ Part - 2
પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય 'રેડ ઈંક પુરસ્કાર’ કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે ?

પત્રકારત્વ
સાહિત્ય
વિજ્ઞાન
રમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

કવિ કાન્ત
ઉમાશંકર જોશી
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

પાણી
સૂર્ય પ્રકાશ
ત્રણેય
ક્લોરોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP