Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

લિગ્નાઈટ
બીટ્યુમીન
એન્થ્રેસાઈટ
ધુમાડીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

10%
5%
4%
3%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
કનૈયાલાલ મુનશી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
રાજેન્દ્ર શાહ
રમણભાઈ નીલકંઠ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP