Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

એન્થ્રેસાઈટ
ધુમાડીયો
બીટ્યુમીન
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બિલ્વ મંગલ’ કોની કૃતિ છે ?

કાન્ત
કેશવ હર્ષદ ધ્રુવ
કાકા સાહેબ કાલેલકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP