Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ધીરુભાઈ ઠાકર
રાજેશ વ્યાસ
ત્રિભુવન ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

જયંત પાઠક
પ્રહલાદ પારેખ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
૨. વ. દેસાઈ
ચુનીલાલ મડિયા
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

ઔરંગઝેબ
અકબર
શાહજહાં
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સ્કૂલના મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 છે, જો પહોળાઈ 40 મીટર છે, તો લંબાઈ શોધો.

50 મીટર
80 મીટર
200 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP