Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ત્રિભુવન ભટ્ટ
રાજેશ વ્યાસ
ઈચ્છારામ દેસાઈ
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
કર્ણાટક
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
કાલિદાસ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP