Talati Practice MCQ Part - 2 રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો. કર્ણાવતી વારંગલ કુંતલ ઉજ્જૈન કર્ણાવતી વારંગલ કુંતલ ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી કાકા કાલેલકર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ? ક્લોરોફિલ પાણી સૂર્ય પ્રકાશ ત્રણેય ક્લોરોફિલ પાણી સૂર્ય પ્રકાશ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાહુલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? દક્ષિણ - પશ્ચિમ દક્ષિણ ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ દક્ષિણ - પશ્ચિમ દક્ષિણ ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ? ચરક નાગાર્જુન વાગ્ભાટ સુશ્રુત ચરક નાગાર્જુન વાગ્ભાટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ? આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP