Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

સૂરદાસ
વલ્લભાચાર્ય
ચૈતન્ય
નાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
ઈશ્વર પેટલીકર
મણીશંકર ભટ્ટ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભાગાકારના દાખલામાં એક વિદ્યાર્થીઓએ ૩ને બદલે 8 ભાજક લેતા તેનો ઉત્તર 15 આવ્યો તો સાચો ઉત્તર શું હોવો જોઈએ ?

120
15
40
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘હરિચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિ: + ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિસ + ચંદ્ર
હરિ + શ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

વિધી
ઝૌરા
સુઈસિની
રાઉફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP