Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ધીરુભાઈ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કોપી/કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટ કટ કીનો ઉપયોગ થાય છે ?

Shift + Y
આપેલ પૈકી એક પણ નહીં
Shift + Insert
Shift + F5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

સૂરદાસ
નાનક
ચૈતન્ય
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP