ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ?

વૈક્યાં પીંગલી
જવાહરલાલ નહેરુ
પટ્ટાભિ સીતારામૈયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

23 એપ્રિલ, 1949
24 જાન્યુઆરી, 1950
15 જુલાઈ, 1947
26 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP