Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

મનહર મોદી
ચિનુ મોદી
નરેન્દ્ર મોદી
સોમભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

બાલશંકર કંથારિયા
વલી ગુજરાતી
શૂન્ય પાલનપુરી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

ઉમાશંકર જોશી
સુરસિંહજી ગોહિલ
મોતીભાઈ અમીન
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું ?

જહાંગીર
હુમાયુ
બાબર
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP