Talati Practice MCQ Part - 3 'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? તખતસિંહજી ભાવસિંહજી - ।। ભાવસિંહજી - । કૃષ્ણકુમારસિંહજી તખતસિંહજી ભાવસિંહજી - ।। ભાવસિંહજી - । કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ? ઉત્તર માહિતી અધુરી છે. પશ્ચિમ દક્ષિણ ઉત્તર માહિતી અધુરી છે. પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો. કાવ્ય નવલકથા નાટ્ય ટૂંકી વાર્તા કાવ્ય નવલકથા નાટ્ય ટૂંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય એમ બંને હતા ? લોર્ડ એલ્ગીન લોર્ડ કેનિંગ લોડ રિપિન લોર્ડ ડેલહાઉસી લોર્ડ એલ્ગીન લોર્ડ કેનિંગ લોડ રિપિન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ? રાય પિથોરા નરસિંહ વર્મન અજય વર્મા યશો વર્મા રાય પિથોરા નરસિંહ વર્મન અજય વર્મા યશો વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP