Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કોચરબ આશ્રમ
કીર્તિ આશ્રમ
ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

વખત
તમારે
માત્ર
દસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

2 × 2 × 2 × 4 × 7
2 × 2 × 3 × 3 ×7
3 × 3 × 3 × 3 × 7
2 × 3 × 3 × 3 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે.

પુસ્તકો
જીવનસાથી
રોજગાર
સમાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–48
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47
અનુચ્છેદ–45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP