Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

ચોપાઈ
અનુષ્ટુપ
શિખરિણી
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ?

45
60
40
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલા
દિગીશ મહેતા
ન્હાનાલાલ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં
જવાહરલાલ નહેરુ
પી.વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP