Talati Practice MCQ Part - 3 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ? ચોપાઈ અનુષ્ટુપ શિખરિણી સ્ત્રગ્ધરા ચોપાઈ અનુષ્ટુપ શિખરિણી સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ? 45 60 40 50 45 60 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક્સેલમાં ચોક્કસ ડેટા પ્રોટેક્ટ કરવા ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? PROTEOT SAVE PROTECTION SAVE AS PROTEOT SAVE PROTECTION SAVE AS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 One who has lost his wife is called ___ widower widow husband vidow widower widow husband vidow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ? ચૌધરીચરણ સિંહ આપેલ પૈકી એક પણ નહીં જવાહરલાલ નહેરુ પી.વી. નરસિંહરાવ ચૌધરીચરણ સિંહ આપેલ પૈકી એક પણ નહીં જવાહરલાલ નહેરુ પી.વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP