Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

શિખરિણી
ચોપાઈ
સ્ત્રગ્ધરા
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

સાક્ષરતા
મહિલા સુરક્ષા
માનવ અધિકાર
બાળ મજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત

ઉપમા
અપહ્યુતિ
રૂપક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
મોહન પરમાર
રસિકલાલ પરીખ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP