Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

ચોપાઈ
સ્ત્રગ્ધરા
શિખરિણી
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

સોમભાઈ મોદી
ચિનુ મોદી
મનહર મોદી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

ઈન્ડો-આર્યન
ચાલુક્ય
મુઘલ
રોમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ?

કુમારગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય એમ બંને હતા ?

લોડ રિપિન
લોર્ડ એલ્ગીન
લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP