Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

પરિસીમન આયોગ
ચૂંટણીપંચ
રાષ્ટ્રપતિ
વસ્તી ગણતરી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

ધર્મપાલ
લક્ષ્મણસેન
દેવપાલ
વિજયસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

ઘનતા
જથ્થો
વજન
પ્રબળતા (Volume)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP