Talati Practice MCQ Part - 2 સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ? ચૂંટણીપંચ વસ્તી ગણતરી કમિશન પરિસીમન આયોગ રાષ્ટ્રપતિ ચૂંટણીપંચ વસ્તી ગણતરી કમિશન પરિસીમન આયોગ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ? રાજસ્થાન–ઓડિસા રાજસ્થાન–પંજાબ રાજસ્થાન–મહારાષ્ટ્ર રાજસ્થાન-આંધ્રપ્રદેશ રાજસ્થાન–ઓડિસા રાજસ્થાન–પંજાબ રાજસ્થાન–મહારાષ્ટ્ર રાજસ્થાન-આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘વાતાયાન’ કોની કૃતિ છે ? મધુસૂદન ઠાકર રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી રાજેન્દ્ર શુકલ મધુસૂદન ઠાકર રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ? મુઝફ્ફરશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજો ગ્યાસુદ્દીન મહંમદશાહ મહંમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજો ગ્યાસુદ્દીન મહંમદશાહ મહંમદશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ? સુરત પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરત પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. 2000 1500 1750 1800 2000 1500 1750 1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP