Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

રોલ્ડ ગોલ્ડ
ટેફલોન
ઝીંક ફોસ્ફાઈડ
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?

ફફાન
કૌટલ્ય
હુએન ત્સાંગ
મૈગેસ્થનીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો”

અનન્વય
યમક
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP