Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કાકા કાલેલકર
રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

બીટ્યુમીન
લિગ્નાઈટ
ધુમાડીયો
એન્થ્રેસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A અને B મળી એક કામને 18દિવસમાં, B અને C 24 દિવસમાં તથા A અને C 36 દિવસમાં પૂર્ણ કરે છે. ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

30 મીટર
40 મીટર
25 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP