Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

યોજના આયોગના સદસ્ય
રાષ્ટ્રપતિ
રાજ્યોના મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

35 મીટર
30 મીટર
25 મીટર
40 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

ચંદીગઢ
મસુરી
ઉટકમંડ
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP