Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

37
34
39
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

નાથુલા
શિપકિલા
આપેલ તમામ
જોજિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

દાદા રાવ દુદાજીએ
રત્નસિંહજીએ
વીરકુવરીએ
શ્રીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

750 ઘન સેમી
125 ઘન સેમી
512 ઘન સેમી
1024 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP