Talati Practice MCQ Part - 2 ‘વાતાયાન’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલ મધુસૂદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ મધુસૂદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્લડ બેંકમાં કયા તાપમાને લોહીને સાચવવામાં આવે છે ? 70° F 45° F 40° F 30° F 70° F 45° F 40° F 30° F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જેમ ફાવે તેમ બોલો તે સારું નહિ :– વાકયનો પ્રકાર ઓળખાવો. પ્રેરક મિશ્ર સંકુલ સાદું પ્રેરક મિશ્ર સંકુલ સાદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ? 35 મીટર 25 મીટર 40 મીટર 30 મીટર 35 મીટર 25 મીટર 40 મીટર 30 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મારા ભાઈનું બારમું પતી ગયું’ – અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ? ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી ત્રિભૂવનદાસ લુહાર ૨.વ.દેસાઈ ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી ત્રિભૂવનદાસ લુહાર ૨.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP