Talati Practice MCQ Part - 2
ટાઈપરાઈટરની શોધ કોણે કરી ?

ડેવી
માર્કોની
ક્રિસ્ટોફર શોલ્સ
રોન્ટજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
30 મીટર
35 મીટર
40 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

ઉમાશંકર જોશી
કવિ કાન્ત
મહાદેવ દેસાઈ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP