Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે ?

નખશિખ - બહુવીહી
પંકજ - તત્પુરુષ
ટાઈમ ટેબલ - દ્વંદ્વ
ત્રિકાળ - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

મોતીભાઈ અમીન
સુરસિંહજી ગોહિલ
નર્મદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

પ્લેગ
ધનુર
ન્યુમોનિયા
ગાલપચોડીયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી - ।।
ભાવસિંહજી - ।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP