Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે ? નખશિખ - બહુવીહી પંકજ - તત્પુરુષ ટાઈમ ટેબલ - દ્વંદ્વ ત્રિકાળ - ઉપપદ નખશિખ - બહુવીહી પંકજ - તત્પુરુષ ટાઈમ ટેબલ - દ્વંદ્વ ત્રિકાળ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ? મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ નર્મદ ઉમાશંકર જોશી મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? પ્લેગ ધનુર ન્યુમોનિયા ગાલપચોડીયું પ્લેગ ધનુર ન્યુમોનિયા ગાલપચોડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? કૃષ્ણકુમારસિંહજી તખતસિંહજી ભાવસિંહજી - ।। ભાવસિંહજી - । કૃષ્ણકુમારસિંહજી તખતસિંહજી ભાવસિંહજી - ।। ભાવસિંહજી - । ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં કયા જિલ્લામાં તેન તળાવ આવેલું છે ? વડોદરા સુરત ડાંગ ભરૂચ વડોદરા સુરત ડાંગ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 0.50 ને ટકાવારીમાં ફેરવો. 50 500 0.50 5.0 50 500 0.50 5.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP