Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

ઘનીભવન
નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક બસ 60 km/hr ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે. જો બસની ઝડપ કલાકના 20 km વધા૨વામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે ?

8 કલાક
9 કલાક
6 કલાક
4 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
નરસિંહરાવ દિવેટિયા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર
કનૈયાલાલ મુનશી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?

લંડન
અમૃતસર
લાહોર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP