Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

ૠજુપાલિકા
સરસ્વતી
સરયુ
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

પાટણ
મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શ્વસન
પ્રકાશસંશ્લેષણ
રસાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કરાંચી
હૈદરાબાદ
અલાહાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP