Talati Practice MCQ Part - 3
વિસ્ટન સ્મિથે કયા શાસકને ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું હતું ?

સમુદ્રગુપ્ત
રામગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ?

લીવર
ફેફસા
હદય
મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

રાજગોપાલાચારી
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. બી. આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યારે રામની ઉંમર 18 વર્ષ ત્યારે રાજુની ઉંમર 50 વર્ષ થશે. રાજુની ઉંમર રામની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે રાજુની ઉંમર કેટલી હશે ?

40
36
48
44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

વિનોદ ભટ્ટ
ધીરો ભગત
દિનકર જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP