Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ
રમેશ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉનાવા
ઉદવાડા
સિદ્ધપુર
એહમદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

ગોદાવરી
કાવેરી
સરસ્વતી
સતલુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મેકોલે
લોર્ડ સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP