Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

ફોજદારી
વડી અદાલત
લોક અદાલત
દીવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સુન્દરમ
ઉમાશંકર જોશી
ઉશનસ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

આદિલ મનસૂરી
લાભશંકર ઠાકર
સુરેશ જોષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP