Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

સોમભાઈ મોદી
મનહર મોદી
ચિનુ મોદી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ?

લાલપીળા થવું – ખુબ જ હસવું
રાવ કરવી – પ્રસંશા કરવી
બીડુ ઝડપવું – પડકાર ઝીલવો
વિસ્મૃતિ થવી – યાદ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

બધા સાચા
આપઘાત
અલ્લાબેલી
અખોવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP