Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

નર્મદ
દયારામ
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રમેશ કુહાડી દ્વારા ઝાડ કાપે છે :-રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પ્રથમા
દ્વિતીય
તૃતીયા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

નરેન્દ્ર મોદી
ચિનુ મોદી
મનહર મોદી
સોમભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP