Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

પ્રેમાનંદ
નર્મદ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘યૌવન' કોની રચના છે ?

ભોળાભાઈ પટેલ
અંબાલાલ પટેલ
રણછોડદાસ ઝવેરી
મગનલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્વર્ગ નીચે મનુષ્ય’ અનુવાદ કોનું છે ?

ભોળાભાઈ પટેલ
ચંદ્રકાંત બક્ષી
ચીનુ મોદી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ?

મગજ
લીવર
ફેફસા
હદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP