Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

નર્મદ
અખો
દયારામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
ધીરો ભગત
દિનકર જોષી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

3 × 3 × 3 × 3 × 7
2 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7
2 × 2 × 2 × 4 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉદવાડા
ઉનાવા
એહમદનગર
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP