Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

પ્રેમાનંદ
અખો
નર્મદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

બનાસકાંઠા
કચ્છ
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 એપ્રિલ, 2018
1 જૂન, 2018
1 ફેબ્રુઆરી, 2018
1 સપ્ટેમ્બર, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

ગાલપચોડીયું
ધનુર
ન્યુમોનિયા
પ્લેગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP