Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

અખો
નરસિંહ મહેતા
નર્મદ
અસાઈત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો ?

સુરત સંગ્રામ
રેવતગિરિ
કાન્હદડે પ્રબંધ
રણમણ ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મમ્મીને કાજુ કેવા ભાવે છે !
મારું મન શોકમા ન હતું.
કોને કેદમાં લઈ જાય છે ?
મારું મન આનંદમાં હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP