Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કાબુલ
લખનૌ
કરાંચી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

સંસદ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પુર્વરાગ
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ?

અમૃતા
વળામણા
દિપનિર્વાણ
બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

માનવ અધિકાર
બાળ મજૂરી
સાક્ષરતા
મહિલા સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
આદિલ મનસૂરી
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP