Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1961
ઈ.સ. 1947
ઈ.સ. 1956
ઈ.સ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉશનસ
ઉમાશંકર જોશી
સ્નેહરશ્મિ
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ
બલદેવસિંહ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં)

120
152
125
250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો :– મહાબાહુ

એક પણ નહીં
દ્વંદ્વ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP