Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

શંભુપ્રસાદ જોષીપુરા
ધનવંત ઓઝા
ચંદ્રવદન મહેતા
પ્રિયકાન્ત પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નરસિંહ મહેતા
અખો
નર્મદ
અસાઈત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

શ્રીમંત
કંજૂસ
ભિખારી
લોભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

હરીન્દ્ર દવે
રસિકલાલ પરીખ
જગદિશ જોષી
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

નરેન્દ્ર મોદી
સોમભાઈ મોદી
ચિનુ મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP