Talati Practice MCQ Part - 3 ‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ? શંભુપ્રસાદ જોષીપુરા ધનવંત ઓઝા ચંદ્રવદન મહેતા પ્રિયકાન્ત પરીખ શંભુપ્રસાદ જોષીપુરા ધનવંત ઓઝા ચંદ્રવદન મહેતા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ? નરસિંહ મહેતા અખો નર્મદ અસાઈત ઠાકર નરસિંહ મહેતા અખો નર્મદ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? શ્રીમંત કંજૂસ ભિખારી લોભી શ્રીમંત કંજૂસ ભિખારી લોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ? હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદિશ જોષી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદિશ જોષી મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે? નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP