Talati Practice MCQ Part - 3
જો 2-oct-2017 ના રોજ શનિવાર હોય તો 2-oct-2008ના રોજ કયો વાર હશે ?

શુક્રવાર
સોમવાર
મંગળવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક્સેલમાં રો એટલે ___

ઊભા સ્તંભ
આડી હરોળ
આપેલ પૈકી એક પણ નહીં
લંબચોરસ ખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
વિશ્વાસ ઠગારો સાબિત થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP