Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યમાં ‘સલ્ફર’નું ઉત્પાદન વધારે થાય છે ?

આસામ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1932
23 માર્ચ, 1930
23 માર્ચ, 1933
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

અરુણાચલ પ્રદેશ
આસામ
સિક્કિમ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP