Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
અરદેશર ખબરદાર
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખિલાફ
ચંપારણ
અસહકાર આંદોલન
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

જયંતી દલાલ
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP