Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

શ્લેષ
અનન્વય
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP