Talati Practice MCQ Part - 3
શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ?

કર્મધારય
તત્પુરુષ
મધ્યમપદલોપી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–45
અનુચ્છેદ–47
અનુચ્છેદ–48
અનુચ્છેદ–40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

સોમસુંદર સૂરિ
મૂળશંકર મૂલાણી
ચંદ્રશંકર બુચ
સુમન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP