Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1930
23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યમાં ‘સલ્ફર’નું ઉત્પાદન વધારે થાય છે ?

આસામ
મહારાષ્ટ્ર
પંજાબ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
અશોક
ત્રિભૂવનપાળ
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

રઘુવીર ચૌધરી
કિશનસિંહ ચાવડા
ચં.ચી. મહેતા
ક.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાજેતરમાં કયા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ?

કર્ણાટક
ગુજરાત
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP