Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1932
23 માર્ચ, 1931
23 માર્ચ, 1930
23 માર્ચ, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ગોદાવરી
ચંબલ
ક્રિષ્ના
ભાગીરથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

જયંતિ દલાલ
મકરંદ દવે
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP