Talati Practice MCQ Part - 4
‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
મકરંદ દવે
સુરેશ જોષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?

ભાવનગર
બોટાદ
જામનગર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ઝવેરચંદ મેઘાણી
રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મધુસૂદન પારેખ
બંસીલાલ વર્મા
મકરંદ દવે
મગનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP