ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન સ્પીકર આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને ચેરમેન સ્પીકર આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 32 29 થી 30 23 થી 24 19 થી 22 32 29 થી 30 23 થી 24 19 થી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? રાજ્યપાલ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી મુખ્ય સચિવ રાજ્યપાલ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP