Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'સ્વર' શબ્દનું બંધારણ કયું છે ?

વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન
વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન
વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?

12%
5(5/11)%
4(4/7)%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા

મુખ સિવાઈ જવું
ગપ્પા મારવા
કુસ્તી ન કરવી
વાત પર ધ્યાન ન દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP